વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી 2. Ch
દિવસભરના મુખ્ય સમાચાર — સતત તાજા.
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Yogi Adityanath: રામ મંદિર ચંદા ચોરી પર CM યોગીના પ્રહાર-વિપક્ષનું વર્તન સનાતન વિરોધી 2. Ch
ભારતમાં UPI સિસ્ટમમાં મોટા ફેરફારોની શક્યતા છે. સરકાર Payment and Settlement Systems Act માં સુધારો કરી ₹2,000 થી વધુના UPI P2M ટ્રાન્ઝેક્શન પર Merchant Discoun
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે.નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી
શું ક્રેડિટ કાર્ડધારકના અવસાન પછી બેંક રિકવરી એજન્ટ પરિવારને હેરાન કરી શકે? વારસદારોની સાચી જવાબદારી કેટલી? જાણો RBIના કડક નિયમો અને તમારા કાનૂની અધિકારો
અમદાવાદ શહેરમાં યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્
શ્રીલંકા પ્રવાસ પહેલા ભારતીય ખેલાડીઓને થયેલી ઇજાઓએ ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાંથી બહાર
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ દેશભરમાં 40 લાખથી વધુ સોલાર સિસ્ટમ લગાવ્યા બાદ સરકાર હવે તેના બીજા તબક્કા એટલે કે PM Surya Ghar 2.0 ની શરૂઆત કરવા જઈ રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની ઈજા પછી આકિબને શ્રીલંકાના બે ટેસ્ટ મૅચના પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આકિબ નબીએ ઘરઆંગણાના ક્રિકેટ
પોરબંદર વિધાનસભા વિસ્તારના પાયાના પ્રશ્નો અને માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીના પ્રવાસે પહોંચ્યા હતા.દિલ્હ
રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક પગલાંના ભાગરૂપે બરતરફ કરવામાં આવેલા અધિકારીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વ
અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડના EB કેટેગરીમાં મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. EB-1 ભારત માટે અનુપલબ્ધ થવાની શક્યતા છે, જ્યારે EB-2 પહેલેથી જ પૂર્ણ
રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં હવે સ્પાઇન સર્જરીનો સફળતાપૂર્વક પ્રારંભ થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના દર્દીઓને મોટી રાહત મળી છે. આયુષ્યમાન કાર્ડધારકોને નિ:શુલ્ક અથવા નજીવ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના CM ને પત્ર પાઠવીને નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ વિસ્તારના
આજના સમયમાં લોકો પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત બન્યા છે, જેના કારણે ઓર્ગેનિક અને ઔષધીય વનસ્પતિઓની માંગ બજારમાં સતત વધી રહી છે. આવી જ એક અત્યંત ગુણકારી ઔષ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા હેઠળ આવતા ચુલી ગામ હાઇવે પર આવેલા પ્રસિદ્ધ તારંગાધામ મંદિર પરિસરમાંથી એક હૃદયકંપાવનારી અને ચકચારમચાવનારી ઘટના સામે આવી છ
કેટલાક એવા પુરુષો છે, જેઓ ગુપ્ત રીતે તેમની પત્ની તેમજ ગર્લફ્રેન્ડના વીડિયો બનાવીને ઇન્ટરનેટ પર મૂકતા હોય છે અને પછીથી પોતાનાં આ રેકોર્ડિંગ વિશે બડાશ હાંકતા હોય
દિલ્હી ખાતે સંસદ પરિસરમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા દાન ચોરીના મુદ્દે કરવામાં આવેલા વિવાદિત વિરોધ પ્રદર્શનને લઈને દેશ સહિત ગુજરાતના સાધુ સંતોમાં ભારે રોષ જો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ કંડારી ગામ નજીક નેશનલ હાઇવે-48 (NH-48) પર કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ નવો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકો અને વ
હિંમતનગર વિસ્તારમાં છેતરપિંડીનો એક મોટો મામલો સામે આવ્યો છે, જેમાં ૫ કરોડ રૂપિયાથી વધુની રકમની છેતરપિંડી થયાની સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. આ ગંભીર કૌભાંડ બહાર આવ
મહેસાણા શહેરમાં વધુ એક નબીરાની બેફામ ડ્રાઇવિંગે બે નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. સોસાયટીમાં પોતાના ઘરના ઓટલા અને પગથિયાં પર બેસીને શાંતિથી વાતો કરી રહેલા પરિવારજન
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) મામલે ગંભીર આક્ષેપો થયા છે. સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ દાવો કર્યો છે કે 127 ફિટ
સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત થયો છે.બદનક્ષી અને ખંડણીના ગંભીર કેસમાં લાજપોર જેલમાં બંધ કીર્તિ પટેલની પુણા
આણંદના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં પૂરની સ્થિતિમાં ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું હૃદયસ્પર્શી બચાવકાર્ય કરવામાં આવ્યું. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમે શરૂઆ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકમાં વન્યજીવ માનવીય વસ્તીમાં ઘૂસી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. પાલનપુરના હસનપુર અને ખરોડપુર ગામની સીમમાં એક જંગલી રીંછ અચાનક ઘૂસી
ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત જોવા મળી રહી છે. અમદાવાદમાં જ્ઞાન સહાયકની 955 પૈકી 437 જગ્યાઓ ખાલી છે, જેમાં સૌથી વધુ અંગ્રેજી વિષયના શિક્ષકોની
છેલ્લાં કેટલાંક વર્ષોથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાઓમાં અતિભારે વરસાદને કારણે એક કરતાં વધારે વાર પૂરની સ્થિતિ સર્જાઈ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. અત્યાર સુધીમાં 22 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરાયા છે. રાજ્યમાં અત્
સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં મોબાઈલ ફોનની લતે વધુ એક માસૂમ બાળકનો જીવ લીધો છે. પાલિકાની શાળા નંબર 331માં ધોરણ-7માં અભ્યાસ કરતા 13 વર્ષીય માસૂમ બાળકે પોતાના જ
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Suratમાં ડિજિટલ લત બની જીવલેણ: હોમવર્ક કરવાનું કહેતાં ધોરણ-7ના બાળકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘ