GOOD
INDIA
GUJARAT
सुरेंद्रनगरः चोटिला राजमार्ग से बूचड़खाने में धकेल दिए जाने के बाद 11 जानवरों को बचाया गया

ચોટીલાના ગૌરક્ષકોને આઈશર ટ્રકમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી ચોટીલા હાઈવે પર વોચ રખાઈ હતી. જેમાં ટ્રકના ચાલક સહિત બે શખ્સોને ઝડપી લઈ પશુઓ મોકલનાર સહિત 3 સામે ચોટીલા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો
સંદેશ पर मूल खबर पढ़ें ↗